Site icon

મહારાષ્ટ્રના અમરાવતીમાં દુઃખદ બનાવ, વર્ધા નદીમાં હોડી પલટી મારી જતા એક જ પરિવારના આટલા  સભ્યોના નિપજ્યા મોત; શોધખોળ ચાલું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્રના અમરાવતીના વર્ધા નદીમાં એક બોટ પલટવાથી મોટો અકસ્માત થયો છે. 

આ ઘટના બેનોદા પોલીસ સ્ટેશન વિસ્તારના વરદ તાલુકામા ઝુંજ ગામની પાસે થઈ હતી.  

આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે.  

કહેવામાં આવી રહ્યું છે કે, તમામ મૃતકો એક જ પરિવારના હતા. જ્યારે જે આઠ ગુમ થયા છે, તેમનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. હાલ રેસ્ક્યૂ ટીમ દ્વારા શોધખોળ ચાલી રહી છે.

એવી આશંકા છે કે હોડીમાં ક્ષમતાથી વધુ લોકો સવાર હોવાથી આ દૂર્ઘટના બની છે. આ હોડીમાં 30 કરતા વધુ લોકો સવાર હતા.  

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે આસામમાં જોરહાટમાં પણ બે હોડી એકબીજાસ સાથે ટકરાઈ હતી, જેમાં સવાર 80 લોકો ડૂબી ગયા હતા. જોકે, મોટાભાગના લોકોને બચાવી લેવાયા હતા.

આ રાજ્યમાં હવે 'નીટ' ની પરીક્ષા નહીં લેવાય. બારમાના રીઝલ્ટ ના આધારે જ ડોક્ટર બની શકાશે.

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version