Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના બે ટુકડા નહીં થાય, કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

બુધવાર 

ગત અનેક વર્ષોથી મહારાષ્ટ્રમાં થી વિદર્ભનો વિસ્તાર છૂટો પડવા માંગે છે. 

હવે આ સંદર્ભે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે મહારાષ્ટ્રના બે ટુકડા નહીં થાય. 

મહારાષ્ટ્રના બે ટુકડા કરવા સંદર્ભે નો કોઈપણ પ્રસ્તાવ વિચારાધીન નથી. 

સરકાર નો દાવો : ઓમિક્રોન વાઈરસનો એકપણ કેસ ભારતમાં હજુ સુધી નથી આવ્યો
 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version