Site icon News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્ર સરકાર નો હિસાબ, કોરોના ટેસ્ટિંગ ઘટાડી દીધું. તેમજ જાહેરાત કરી કે કોરોના ના કેસ ઓછા છે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર 

ગત 14 દિવસો દરમિયાન મહારાષ્ટ્ર સરકારે આખા રાજ્યમાં કોરોનાનું ટેસ્ટિંગ ઘટાડી દીધું છે. મહારાષ્ટ્રમાં એકંદરે ૧૮ ટકા ઓછું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. તેમજ મુંબઈ શહેરમાં સાડા પાંચ ટકા કોરોના ટેસ્ટિંગ ઓછું કરવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ ઓછો થઈ રહ્યો છે. 

મુંબઈગરા માટે સારા સમાચાર: ડીએન નગર અને દહિસર વચ્ચેના મેટ્રો 2A રૂટ પર પુલનું બાંધકામ પૂર્ણ, આ મહિના સુધીમાં દોડતી થશે મેટ્રો
 

વિપક્ષે સરકારની આલોચના કરી છે કે કોરોના ટેસ્ટીગ ઘટાડવું તે યોગ્ય નથી. આવું કરવાને કારણે આવનારા દિવસોમાં જોખમ પેદા થઈ શકે છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version