Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત,સતત બીજા દિવસે 6 હજારથી વધુ કોરોના નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,857 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 286 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,82,914 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 6,105 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.53 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 82,545 એક્ટિવ કેસ છે.

જોખમ હજું ટળ્યું નથી, સાવચેતી રાખવાની જરૂર!, દેશમાં ફરીથી કોરોનાના નવા કેસ અને મૃત્યુઆંકમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે

Manipur Violence મણિપુરમાં ભારે બબાલ 6 લોકોની ઘાતકી હત્યા, મૃતદેહ જોઈને લોકો ધ્રુજી ઉઠ્યા
Ferry Boat Service Suspended ચોમાસામાં ખાસ ફેરીબોટ સેવા બંધ; 15 જૂનથી 31 જુલાઈ સુધી પ્રવાસ ઠપ્પ
IMD Monsoon Update Maharashtra મહારાષ્ટ્રમાં ચોમાસા પર લાગી બ્રેક સોલાપુરહર્ણેમાં પવનો થંભી જતાં ખેડૂતો ચિંતિત, વાવણી ખોરવાઈ!
Maharashtra Politics Shocker ઠાકરે જૂથમાં ફરી મોટું ગાબડું પડવાની તૈયારીમાં? ૭ સાંસદોના પક્ષપલટાની ચર્ચાથી મુંબઈ સુધી દોડધામ!
Exit mobile version