Site icon

મોટા સમાચાર : મરાઠા સામ્રાજ્યના સમ્રાટ બાજીરાવ પેશ્વાના વંશજ નું કોરોના થી નિધન. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૦ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

શ્રીમંત બાજીરાવ પેશ્વા ના વંશજ એવા મહેન્દ્ર પેશ્વાનું પૂના શહેરમાં નિધન થયું છે.  તેઓ બાજીરાવ પેશ્વાના નવમા વંશજ હતા. થોડા દિવસ અગાઉ તેમને કોરોના થયો હતો અને ત્યારબાદ તેમનો ઉપચાર ચાલી રહ્યો હતો. જોકે આ ઉપચાર યશસ્વી ન રહ્યો અને તેમનું નિધન થયું.

ઉલ્લેખનીય છે કે પૂનામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. અનેક મહાનુભાવોના નિધન થયા છે.

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version