Site icon

બંગાળની હિંસામાં મૃત્યુ પામેલા લોકોને આટલા લાખનું વળતર મળશે, મમતા બેનરજીએ કરી જાહેરાત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૬ મે 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પતી ગયા પછી જે હિંસા થઈ છે તેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. આ હત્યાઓને કારણે રાજનૈતિક આરોપ પ્રત્યારોપ ખૂબ ઊંચા સ્તર પર પહોંચી ગયા છે. બીજી તરફ પોતાની આબરૂ બચાવવા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતકોના પરિવારજનોને ને બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી હિંસામાં કુલ 16 લોકોના મૃત્યુ થયા છે.

આ જાણીતી આંતરરાષ્ટ્રીય બેંક ભારત ને 200 કરોડ રુપીયા ની મદદ કરશે. જાણો બીજી કઈ કંપનીઓ એ પોતાની સહાય મોકલાવી
 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version