Site icon

પીએમ મોદી નહીં પણ ઈટલીમાં યોજાનાર ઈન્ટર નેશનલ પીસ કોન્ફરન્સ માટે આ રાજ્યના મુખ્યમંત્રીને મળ્યું આમંત્રણ, આ હસ્તીઓ રહેશે હાજર ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

પશ્ચિમ બંગાળમાં ભાજપને પછડાટ આપ્યા બાદ મમતા બેનર્જીની બ્રાન્ડ વેલ્યુ વધી છે, તેની આંત૨૨ાષ્ટ્રીય સ્ત૨ે નોંધ લેવાવા લાગી છે. 

મુખ્યમંત્રી મમતા બેનર્જીને આગામી 6 અને 7 ઓકટોબરે ૨ોમમાં આયોજિત કાર્યક્રમમાં હાજ૨ ૨હેવા આમંત્રણ મળ્યુ છે. 

આ કોન્ફરન્સમાં ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ તેમજ જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ પણ હાજરી આપે તેવી શક્યતા છે. 

મમતા બેનરજીને રોમના કેથોલિક સંગઠન કોમ્યુનિટી ઓફ સેન્ટ એજિડિઓના પ્રમુખે આમંત્રણ મોકલ્યુ છે. જેમાં મમતા બેનરજીને તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા બદલ અભિનંદન પણ પાઠવવામાં આાવ્યા છે. 

દસ વર્ષમાં સામાજિક ન્યાય અને શાંતિની સ્થાપના માટે તેમણે કરેલી કામગીરીના પણ સંગઠને વખાણ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે મમતા બેનરજી એક માત્ર ભારતીય નેતા છે જેમને આ કોન્ફરન્સ માટે આમંત્રણ મળ્યુ છે.

કોરોનામાં માતા-પિતા ગુમાવી દેનારા વિદ્યાર્થીઓ માટે વસઈની આ કૉલેજે લીધું આ પગલું; જાણો વિગત 

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version