Site icon News Continuous Bureau | Mumbai

મમતા બેનર્જી એ લાકડી ફેરવી, હવે એકેય કેન્દ્રીય મંત્રી બંગાળમાં આવ્યો તો ખબરદાર….. પહેલા કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવો…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૭ મે 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મંત્રી મુરલીધર ના કાફલા પર હુમલો થયો હતો. આ સંદર્ભે કેન્દ્રીય મંત્રી ની માફી માગવાની વાત તો દૂર પરંતુ તેનાથી વિપરીત મમતા બેનરજીએ કેન્દ્રીય મંત્રીઓ બંગાળના આવે તેવી ગોઠવણ કરવાની શરૂઆત કરી દીધી છે. મમતા બેનરજીએ એવી જાહેરાત કરી છે કે દિલ્હીથી આવનાર દરેક મંત્રીએ સૌથી પહેલાં બંગાળમાં કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ કોરોના ટેસ્ટ જો પોઝિટિવ નીકળ્યો તો તે મંત્રીને રાજ્યમાં quarantine કરવામાં આવશે. જો નેગેટિવ હશે તો રાજ્યના કાયદા પ્રમાણે જે વિસ્તારમાં જઈ શકાતું હશે ત્યાં મોકલવામાં આવશે અને તથા તેમણે રાજ્યના કાયદાનું પાલન કરીને મર્યાદિત જગ્યાએ જવું પડશે.

કોરોના કહેર વચ્ચે પશ્ચિમ રેલવે 28 ટ્રેનો બંધ કરી. 9 મેથી આ ટ્રેનો ના પૈડા થંભી જશે. જાણો ટ્રેનના નામ…

આમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર સામે ફરી એક વખત શીંગડા ભેરવ્યા છે.

 

Maharashtra Weather। મહારાષ્ટ્રનું બદલાતું હવામાન! કાળઝાળ ગરમી વચ્ચે IMD ની મોટી ચેતવણી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Exit mobile version