Site icon News Continuous Bureau | Mumbai

Manipur: મણિપુરની એક બેઠક પર બે તબક્કામાં મતદાન થશે, લોકો રાહત શિબિરોમાંથી મતદાન કરી શકશે… જાણો વિગતે..

Manipur: મણિપુરમાં રાહત શિબિરોમાં રહેતા લોકો માટે એક યોજના તૈયાર કરી છે. જેમાં કેમ્પમાં રહેતા મતદારોને કેમ્પમાંથી જ મતદાન કરવા દેવામાં આવશે. જેમ કે જમ્મુ અને કાશ્મીરના સ્થળાંતર કરનારાઓ માટે એક યોજના છે. તેવી જ રીતે આ યોજના મણિપુરમાં પણ લાગુ કરવામાં આવશે.

Manipur Voting will be held in two phases on one seat in Manipur, people will be able to vote from relief camps...

Manipur Voting will be held in two phases on one seat in Manipur, people will be able to vote from relief camps...

News Continuous Bureau | Mumbai

Manipur: હિંસાગ્રસ્ત મણિપુરમાં રાહત શિબિરોમાં રહેતા લોકોને લોકસભા ચૂંટણીમાં ( Lok Sabha elections ) મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત દરમિયાન મણિપુર સંબંધિત એક પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી આપી હતી. 

Join Our WhatsApp Channel

આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે અમે મણિપુરમાં રાહત શિબિરોમાં ( relief camps ) રહેતા લોકો  માટે એક યોજના તૈયાર કરી છે. જેમાં કેમ્પમાં રહેતા મતદારોને ( voters ) કેમ્પમાંથી જ મતદાન કરવા દેવામાં આવશે. જેમ કે જમ્મુ અને કાશ્મીરના સ્થળાંતર કરનારાઓ માટે એક યોજના છે. તેવી જ રીતે આ યોજના મણિપુરમાં પણ લાગુ કરવામાં આવશે. મણિપુરના મતદારોને તેમના કેન્ટોનમેન્ટમાંથી ( Cantonment )  મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે. મતદારોને મારી અપીલ છે કે આવો, મતદાન કરીને નિર્ણય લો અને શાંતિપૂર્વક ચૂંટણીમાં ભાગ લો.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election 2024: ઘરે બેઠા મતદાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો, બસ આ ટિપ્સ અનુસરો..જાણો શું છે આ સરળ પ્રક્રિયા.. .

 કોમી અથડામણમાં 200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા..

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે મે મહિનામાં, મણિપુરમાં મેઇતેઈ અને આદિવાસી કુકી સમુદાયો વચ્ચે કોમી અથડામણમાં 200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ 25,000 થી વધુ લોકોને બચાવ્યા છે, જ્યારે લગભગ 50,000 લોકોને કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે.

CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Amarnath Yatra Temporarily Suspended અમરનાથ યાત્રા કામચલાઉ ધોરણે સ્થગિત, આ કારણે જમ્મુથી યાત્રાળુઓની રવાનગી અટકાવાઈ
India Indus Water Treaty Notice Pakistan પાકિસ્તાનના અડિયલ વલણ સામે ભારતનું આકરું વલણ, સિંધુ કરારમાં સુધારા માટે નવી નોટિસ…
Rahul Priyanka March PM Residence દિલ્હીમાં હાઈડ્રામા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે રાહુલપ્રિયંકાની PM નિવાસસ્થાન તરફ વિરોધ માર્ચ, પોલીસે રસ્તામાં જ અટકાવ્યા!
Exit mobile version