Site icon News Continuous Bureau | Mumbai

 મરાઠા ને આરક્ષણ અપાવવા માટે, હવે મહારાષ્ટ્ર સરકાર આ પગલું ભરશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મરાઠા સમાજ નું આરક્ષણ સુપ્રીમ કોર્ટે રદ કર્યું છે. આ પરિસ્થિતિમાં મરાઠા સમુદાય માં ભારે નારાજગી છે. આ નારાજગી દૂર કરવા માટે મહારાષ્ટ્ર સરકાર હવે એક દિવસનું વિશેષ વિધાનસભા સત્ર બોલાવશે. આ સત્રમાં તેઓ મરાઠા અનામત આંદોલન માટે પ્રસ્તાવ પાસ કરશે તેમજ મરાઠા સમુદાયને આરક્ષણ આપશે.

વધુ એક રાજયએ 14 દિવસનું લોક ડાઉન લાગુ કર્યું.
 

જો કે રાજ્ય સરકાર ગમે તેવું પગલું ઉચકે પરંતુ કોર્ટમાં આરક્ષણ ટકવાનું નથી.

પરંતુ આવું કરવાને કારણે કમસેકમ એટલું હશે કે મરાઠા સમુદાય કંઈક અંશે શાંત બેસશે.

Maharashtra Weather। મહારાષ્ટ્રનું બદલાતું હવામાન! કાળઝાળ ગરમી વચ્ચે IMD ની મોટી ચેતવણી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Exit mobile version