Site icon

મથુરા જન્મભૂમિ કેસ: કોર્ટે આપ્યા તમામ પક્ષકારોને આ મહત્વના નિર્દેશ, જુલાઈમાં સુનાવણી થવાની શક્યતા

News Continuous Bureau | Mumbai

મથુરા જન્મભૂમિ કેસમાં(Mathura Janmabhoomi case) આજે સિવિલ કોર્ટમાં(Civil Court) સુનાવણી હાથ ધરવામાં આવી. 

Join Our WhatsApp Community

સુનાવણી બાદ કોર્ટે આ મામલામાં તમામ પક્ષકારોને(parties) અરજી પર વહેલી તકે જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તમામ પક્ષકારોના જવાબ દાખલ કર્યા પછી જ આગામી સુનાવણી થશે. 

તમામ પક્ષકારોને પિટિશનની કોપી(Copy of petition) મોકલવા જણાવાયું છે. જે બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે કેસની આગામી સુનાવણી જુલાઈના પહેલા સપ્તાહમાં થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે મથુરાની એક અદાલતે શાહી ઈદગાહ મસ્જિદને(Shahi Idgah Mosque) હટાવવાની માગણી કરતી એક પીટિશનનો સ્વીકાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : હનુમાન ચાલીસા વિવાદને લઈને ચર્ચામાં આવેલા આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી, દિલ્હી પોલીસે FIR નોંધી; તપાસ હાથ ધરી… 

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version