Site icon News Continuous Bureau | Mumbai

મથુરા જન્મભૂમિ કેસ: કોર્ટે આપ્યા તમામ પક્ષકારોને આ મહત્વના નિર્દેશ, જુલાઈમાં સુનાવણી થવાની શક્યતા

News Continuous Bureau | Mumbai

મથુરા જન્મભૂમિ કેસમાં(Mathura Janmabhoomi case) આજે સિવિલ કોર્ટમાં(Civil Court) સુનાવણી હાથ ધરવામાં આવી. 

Join Our WhatsApp Channel

સુનાવણી બાદ કોર્ટે આ મામલામાં તમામ પક્ષકારોને(parties) અરજી પર વહેલી તકે જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તમામ પક્ષકારોના જવાબ દાખલ કર્યા પછી જ આગામી સુનાવણી થશે. 

તમામ પક્ષકારોને પિટિશનની કોપી(Copy of petition) મોકલવા જણાવાયું છે. જે બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે કેસની આગામી સુનાવણી જુલાઈના પહેલા સપ્તાહમાં થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે મથુરાની એક અદાલતે શાહી ઈદગાહ મસ્જિદને(Shahi Idgah Mosque) હટાવવાની માગણી કરતી એક પીટિશનનો સ્વીકાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : હનુમાન ચાલીસા વિવાદને લઈને ચર્ચામાં આવેલા આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી, દિલ્હી પોલીસે FIR નોંધી; તપાસ હાથ ધરી… 

ED Freezes TMC Bank Accounts મમતા બેનર્જીને મોટો ઝટકો, EDએ TMC સાથે જોડાયેલા ૩ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા, ₹૪૪૦ કરોડ જમા છે
Pune Building Collapse પુણેમાં રહેણાંક ઈમારત ધરાશાયી થતાં સર્જાઈ મોટી દુર્ઘટના, ૧૪થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા
Nashik Trimbakeshwar road closed નાસિકત્ર્યંબકેશ્વર હાઈવે પર મોટી આફત, ભારે વરસાદમાં રસ્તાનો એક હિસ્સો ધોવાઈ જતાં માર્ગ સંપૂર્ણપણે બંધ
Thane vendor washes corn in drain લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં! થાણેની જાંભલી નાકા માર્કેટમાં શાકભાજી વિક્રેતા એ ગટરના પાણીમાં મકાઈ ધોઈ…
Exit mobile version