Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદની જેમ હવે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલી આ મસ્જિદનો પણ સર્વે કરાવવા કોર્ટમાં અરજી, 1 જુલાઈએ થશે નિર્ણય.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદની(Gyanvapi masjid) જેમ મથુરામાં(Mathura) શ્રીકૃષ્ણ જન્મભૂમિ(Shri krishna janmabhoomi) મંદિરને અડીને આવેલી ઈદગાહ મસ્જિદનો(Eidgah Mosque) પણ સર્વે(Survey) કરાવવાની માંગ સાથે મથુરાની કોર્ટમાં(mathura court) અરજી આવી છે.

Join Our WhatsApp Channel

આવી 3 અરજીઓ થઈ છે અને તેમાં કોર્ટ કમિશનર(Court commissioner) નિયુક્ત કરીને ઈદગાહ મસ્જિદનો સર્વે કરાવવા માટે માંગ કરવામાં આવી છે. 

કોર્ટે આ મામલાની સુનાવણી માટે અરજી કરનારાઓને 1 જુલાઈની તારીખ આપી છે.

આ દિવસે નક્કી થશે કે અરજી સ્વીકારવામાં આવે છે કે નહીં.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ અલ્હાબાદ હાઈકોર્ટે(Allahabad highcourt) આ વિવાદમાં સ્થાનિક અદાલતોને કહ્યુ છે કે, આ મુદ્દા પર જેટલી પણ અરજીઓ થઈ છે તેના પર ચાર મહિનામાં નિર્ણય આપવામાં આવે.

આ સમાચાર પણ વાંચો: વિધાર્થીઓ તૈયારી કરી લેજો.. સુપ્રીમ કોર્ટે NEET-PG 2022ની પરીક્ષા ટાળવાની અરજી ફગાવી, આ તારીખે થશે પરીક્ષા..

Car Falls into Gorge in Mussoorie ઉત્તરાખંડ મસૂરીમાં કાર સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, ભયાનક અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત
Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Exit mobile version