Site icon

અખિલેશ યાદવનું નાક કપાયું. આ નેતાએ કહ્યું કે જે નેતા પોતે મુખ્યમંત્રી નથી બની શકતા તે મને શી રીતે પ્રધાનમંત્રી બનાવશે?

News Continuous Bureau | Mumbai

બસપાના(BSP) નેતા માયાવતીએ(Mayawati) ટ્વિટ(Tweet) કરીને કહ્યું છે કે અખિલેશ યાદવ(Akhilesh Yadav) પોતે અનેક પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને અનેક દાવ અજમાવ્યા પછી પણ મુખ્યમંત્રી(Chief ministers) બની શક્યા નથી તો તેઓ મને શી રીતે વડાપ્રધાન(Prime minister) બનાવી શકશે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનિય છે કે અખિલેશ યાદવે થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું કે તેઓ માયાવતીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. અખિલેશના આ નિવેદન પર માયાવતી જોરદાર ગુસ્સે ભરાયા છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના મંત્રીઓ ટ્રાફિક ના કાયદા તોડવામાં અવ્વલ. ઉપમુખ્યમંત્રીથી માંડીને તમામ પાર્ટીના નેતાઓ દંડાયા. જાણો દરેકની દંડની રકમ. 

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version