Site icon News Continuous Bureau | Mumbai

અખિલેશ યાદવનું નાક કપાયું. આ નેતાએ કહ્યું કે જે નેતા પોતે મુખ્યમંત્રી નથી બની શકતા તે મને શી રીતે પ્રધાનમંત્રી બનાવશે?

News Continuous Bureau | Mumbai

બસપાના(BSP) નેતા માયાવતીએ(Mayawati) ટ્વિટ(Tweet) કરીને કહ્યું છે કે અખિલેશ યાદવ(Akhilesh Yadav) પોતે અનેક પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને અનેક દાવ અજમાવ્યા પછી પણ મુખ્યમંત્રી(Chief ministers) બની શક્યા નથી તો તેઓ મને શી રીતે વડાપ્રધાન(Prime minister) બનાવી શકશે. 

Join Our WhatsApp Channel

ઉલ્લેખનિય છે કે અખિલેશ યાદવે થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું કે તેઓ માયાવતીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. અખિલેશના આ નિવેદન પર માયાવતી જોરદાર ગુસ્સે ભરાયા છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના મંત્રીઓ ટ્રાફિક ના કાયદા તોડવામાં અવ્વલ. ઉપમુખ્યમંત્રીથી માંડીને તમામ પાર્ટીના નેતાઓ દંડાયા. જાણો દરેકની દંડની રકમ. 

Uniform Civil Code મહારાષ્ટ્ર માં સમાન નાગરિક કાયદાની તારીખ નક્કી! સમિતિની રચના, જાણો કોણ છે અધ્યક્ષ?
TMC Bank Accounts Unfrozen મમતા બેનર્જીને મોટી રાહત, TMC ના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજુરી; સાથે કોર્ટે મૂકી એક ખાસ શરત..
Raigad Patalganga River Flood પાતાળગંગામાં વહી આવ્યા ૩,૦૦૦ સિલિન્ડર, રાયગઢમાં તંત્ર એલર્ટ, ગેસના બાટલા સાથે ચેડાં ન કરવા સૂચના
Maharashtra Earthquake Update મહારાષ્ટ્રમાં ભૂકંપના જોરદાર આંચકા લોકો ઘરની બહાર દોડી આવ્યા,રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા
Exit mobile version