Site icon

શિવસેનાએ ફરી તાક્યું ભાજપ પર નિશાન. કહ્યું અમે બિન ભાજપી એટલે ઓછી વેક્સિન આપી. સંસદ માં હોબાળો…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

જે રાજ્યમાં ભાજપની સત્તા છે, તે રાજયોને કોરોનાની વેક્સિનનો મોટી માત્રામાં સ્ટોક પૂરો પાડવામાં આવે છે, જયારે બિનભાજપી રાજયમાં વેક્સિન આપવામાં કેન્દ્ર બાંધછોડ કરતી હોવાનો આરોપ લોકભાના શિવસેના ગ્રુપ લીડર વિનાયક રાઉતે કર્યો છે.

ગુરુવારે સાંસદની સભાગૃહમાં કોરોનાના મુદ્દે ચર્ચા ચાલી રહી હતી એ દરિમયાન લોકસભાના શિવસેના ગ્રુપ લીડર વિનાયક રાઉતે દેશમાં અત્યાર સુધી ફક્ત 38 ટકા નાગરિકોને વેકિસનના બંને ડોઝ મળી ચૂકયા છે. પંરતુ દેશના હજી 100 કરોડ નાગરિકોને વેકિસન મળવાની બાકી છે, ત્યારે આ નાગિરકોનુ વેક્સિનેશન સરકાર કયારે પૂરું કરવાની છે? એવો કટાક્ષ કરતો સવાલ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે કોવેક્સિનનો સ્ટોક ઓછો છે, ત્યારે તેનું ઉત્પાદન વધારવામા કેમ આવતું નથી એ બાબતે પણ સવાલ કર્યો હતો.

 

સાવધાન, હેલ્મેટ નહીં પહેરી તો સીધું લાયસન્સ થશે રદ, બેદરકાર વાહનચાલકો સામે લેવાશે આકરા પગલાં જાણો વિગત

સરકારે બહાર પાડેલા આકંડા મુજબ દેશમાં 100 કરોડ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. બે ડિસેમ્બરના આંકડા મુજબ બે ડોઝ લેનારાની સંખ્યા 45,82,75,988 છે. 

Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Exit mobile version