મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લા ના પાલક મંત્રી ગુલાબ રાવ પાટીલ ને કોરોના થયો છે.
તેઓ મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે તેમણે જળગાવમાં સત્તા પરિવર્તન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લા ના પાલક મંત્રી ગુલાબ રાવ પાટીલ ને કોરોના થયો છે.
તેઓ મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે તેમણે જળગાવમાં સત્તા પરિવર્તન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.