Site icon

બંગાળના રાજકારણમાં નવા જુનીના એંધાણ-TMCના 38 ધારાસભ્યો અમારા સંપર્કમાં- 21 મારા ટચમાં-આ ભાજપ નેતાના દાવાથી પાર્ટીમાં ખળભળાટ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

અભિનેતામાંથી(Actor) રાજનેતા(politician) બનેલા મિથુન ચક્રવર્તીએ(Mithun Chakraborty)  તાજેતરના નિવેદન થકી પશ્ચિમ બંગાળના(West Bengal) રાજકારણમાં(Politics) નવી હલચલ ઊભી કરી છે. 

મીડિયા રિપોર્ટ મુજબ તેમણે કહ્યું કે મમતા બેનર્જીની(Mamata Banerjee) TMC પાર્ટીના(TMC party) 38 વિધેયકો ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંપર્કમાં છે.  

સાથે તેમણે એવો દાવો પણ કર્યો કે તેઓ પોતે 21 ધારાસભ્યો(MLA) સાથે વાતચીત કરી રહ્યા છે.

મિથુન ચક્રવર્તીનો આ દાવો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી(West bengal CM) મમતા બેનર્જીના નિવેદન બાદ આવ્યો છે. 

મમતા બેનરજીએ કહ્યું હતું કે 2024માં દેશમાં ભાજપની સરકાર(BJP Govt) નહીં બને. 

મિથુન ચક્રવર્તીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભાજપની સરકાર ફરીથી બનશે અને ત્યારબાદ તેની રચના કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી એકનાથ શિંદેએ  ઉદ્યોગપતિ રતન ટાટા સાથે કરી મુલાકાત- મુખ્ય પ્રધાન શિંદે ઠાકરે સરકારના નિર્ણયો મુલતવી રાખવા અંગે આપ્યો આ જવાબ- જુઓ તસવીરો- જાણો વિગતે  

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version