Site icon

મોટા સમાચાર – શિવસેનાના નારાજ ધારાસભ્યો અમદાવાદ ખાતે અમિત શાહને મળશે

 News Continuous Bureau | Mumbai

મીડિયા પ્રસારીત થયેલા સમાચાર અનુસાર શિવસેના(Shivsena)ના તમામ ધારાસભ્યો(MLA) જે હાલ સુરત(surat) ખાતે રોકાણ કરી રહ્યા છે તે ગમે ત્યારે અમદાવાદ(Ahmadabad)જઈ શકે છે અને ત્યાં તેમની મુલાકાત અમિત શાહ (Amit Shah) સાથે થઈ શકે છે.

Join Our WhatsApp Community

જો કે આ સંદર્ભે અત્યાર સુધી સત્તાવાર કોઈ જાણકારી પ્રાપ્ત થઇ નથી.

તેમજ વધુ સમાચારની રાહ જોવાઇ રહી છે.

આ સમાચાર પણ વાંચો  : મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર માથે પનોતી બેઠી-રાજકીય ભૂકંપ વચ્ચે શિવસેનાના આ નેતાને ઇડીનું તેડું-બીજી વખત પાઠવવામાં આવ્યા સમન્સ  

Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?
Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Exit mobile version