Site icon

હોસ્પિટલમાં એડમિટ મનસે ચીફ રાજ ઠાકરે બીજી વખત આવ્યા કોરોનાની ચપેટમાં- હવે તેમની સર્જરીનું શું થશે

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં ભલે કોરોનાની ગતિ ધીમી પડી ગઈ છે, પરંતુ હજુ પણ તે સંપૂર્ણ રીતે ગયો નથી.

Join Our WhatsApp Community

હવે મનસેના પ્રમુખ રાજ ઠાકરે 2જી વખત કોરોનાગ્રસ્ત થયા છે.

નોંધનીય વાત એ છે કે રાજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે અને આજે તેમની હિપ બોન સર્જરી થવાની હતી.

જો કે, તેમના કોરોના પોઝિટિવ પછી, ડોકટરોએ હવે તેની સંપૂર્ણ સ્વસ્થતા સુધી તેની સર્જરી સ્થગિત કરી દીધી છે.

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version