Site icon News Continuous Bureau | Mumbai

મનસે પ્રમુખ રાજ ઠાકરે મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા, બંને દિગજ્જો વચ્ચે અહીં બંધ બારણે થઇ બેઠક, રાજકીય ચર્ચાનું બજાર ગરમ ..

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ આજે ​​નાગપુરમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. રાજ ઠાકરે નાગપુરની મુલાકાતે છે. તો રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોવાથી મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત તમામ સરકાર અને વિપક્ષ પહેલેથી જ નાગપુરમાં છે.

MNS Chief Raj Thackeray met CM Eknath Shinde

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરેએ ( Raj Thackeray ) આજે ​​નાગપુરમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે ( CM Eknath Shinde ) સાથે મુલાકાત  કરી હતી. રાજ ઠાકરે નાગપુરની મુલાકાતે છે. તો રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોવાથી મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત તમામ સરકાર અને વિપક્ષ પહેલેથી જ નાગપુરમાં છે. આ દરમિયાન બંને દિગ્ગજોએ બંધ બારણે ચર્ચા કરી હતી. આ બેઠકની સત્તાવાર વિગતો બહાર આવી નથી. હવે રાજ ઠાકરે આજે રાત્રે દેવેન્દ્ર ફડણવીસને મળે તેવી શક્યતા છે. આથી આ બેઠકોના કારણે રાજકીય વર્તુળમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે.

Join Our WhatsApp Channel

મહત્વનું છે કે રાજ ઠાકરે ભૂતકાળમાં ઘણી વખત મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળી ચૂક્યા છે. કહેવાય છે કે આ નેતાઓ વચ્ચે વારંવાર થતી ચર્ચાઓને કારણે ભાજપ અને મનસે વચ્ચે નિકટતા વધી રહી છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ની પૃષ્ઠભૂમિમાં આ નિકટતા વધુ મહત્વની માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો:   સંસદનું શિયાળુ સત્ર નિર્ધારિત સમય પહેલા સમાપ્ત, આ વખતે સત્રમાં આટલા બિલો રજૂ કરવામાં આવ્યા..

Maharashtra Weather Alert। મહારાષ્ટ્રના ૩ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી બહાર ન નીકળવા એડવાઇઝરી
PM Modi Cabinet Meeting। પીએમ મોદી એક્શન મોડમાં કેબિનેટ મંત્રીઓ સાથે સાડા ૪ કલાક સુધી મંથન, મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ભારતની સુરક્ષા પર મોટો પ્લાન તૈયાર
Thane Fire| ઠાણે ગામદેવી માર્કેટમાં ભયાનક આગ, ફાયરમેન સહિત ૨ લોકોના મોતથી શોકનો માહોલ
NEET Paper Leak। પુત્ર મોહમાં ડૉક્ટર બન્યા ગુનેગાર! NEET પેપરલીક કૌભાંડમાં CBI એ પુણેના પીડિયાટ્રિશિયનની કરી ધરપકડ, કરોડોની ડીલનો આક્ષેપ
Exit mobile version