Site icon

લાઉડ સ્પીકર વિવાદ : MNS ચીફ રાજ ઠાકરેએ કર્યુ એલાન, આ તારીખે આખા મહારાષ્ટ્રમાં કરશે મહાઆરતી.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં(Maharashtra) લાઉડ સ્પીકર વિવાદ(Loudspeaker Row) વધુ વકરતો જોવા મળી રહ્યું છે.

Join Our WhatsApp Community

મનસે(MNS) પ્રમુખ રાજ ઠાકરેએ(Raj thackeray) સરકારને આજે વધુ એક ચેતવણી આપી છે અને કહ્યુ છે કે, 3 મેના રોજ અમે આખા રાજ્યમાં મહાઆરતી(Maha aarti) કરીશું. 

આ માટે પોલીસ(police) પાસે અત્યારથી પરવાનગી માંગવામાં આવશે.

રાજ ઠાકરેએ પોતાના હોદ્દેદારોની બેઠકને સંબોધન કર્યું હતું અને બેઠકની શરૂઆત જય શ્રી રામના(jay shree ram) નારા સાથે થઈ હતી. સાથે સાથે ઔરંગાબાદમાં(Aurangabad) થનારી જાહેર સભાની તૈયારીઓ પર પણ ચર્ચા થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, મસ્જિદો(masjid) પર વાગતા લાઉડ સ્પીકરનો મુદ્દો રાજ ઠાકરેએ ઉઠાવ્યો છે અને કહ્યુ છે કે, જો 3 મે સુધીમાં લાઉડ સ્પીકરો નહી હટે તો અમે પણ હનુમાનચાલીસા(hanuman chalisa) શરૂ કરીશું.

આ સમાચાર પણ વાંચો :   આ એક્સપ્રેસ વે બનાવવા માટે બલી ચડશે 11000 વૃક્ષો, સુપ્રીમ કોર્ટે પ્રોજેકટને આપી લીલી ઝંડી

Devendra Fadnavis: શું મહાયુતિમાં બધું બરાબર નથી? અજિત પવારના નિવેદન પર દેવેન્દ્ર ફડણવીસની લાલ આંખ; આપ્યો અત્યાર સુધીનો સૌથી આકરો વળતો જવાબ
Santosh Dhuri: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત: સંતોષ ધુરી મનસેને કહેશે ‘જય મહારાષ્ટ્ર’? ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ઠાકરેની ચિંતા વધી
Yavatmal: જન્મ-મરણના દાખલાનું મહાકૌભાંડ: આખું ગામ ૧૩૦૦નું અને સર્ટિફિકેટ ૨૭,૦૦૦ ફાટ્યા! બિહારના ૨૦ વર્ષીય યુવકે સિસ્ટમ સાથે કરી રમત
Maharashtra Municipal Election 2026: હવે બિનહરીફ જીતવું મુશ્કેલ! હાઈકોર્ટના દ્વાર ખટખટાવતા ચૂંટણી પંચે શું કર્યો મોટો ખુલાસો? જાણો વિગત
Exit mobile version