Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર લાઉડસ્પીકર વિવાદ: હવે મનસેએ લખ્યો ગૃહમંત્રી અમિત શાહને પત્ર, કરી આ માંગ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મસ્જિદમાં(Masjid) સવાર-સાંજ વાગતા લાઉડસ્પીકર(Loudspeacker) વિવાદ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Channel

હવે નાસિક મનસેના(MNS) જિલ્લા અધ્યક્ષ અંકુશ પવારે(Ankush Pawar) ગૃહમંત્રી અમિત શાહને(Home Minister) પત્ર લખી માંગ કરી છે કે, કેન્દ્ર સરકારે(Central Govt) મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે સુપ્રીમ કોર્ટના(Supreme court) આદેશનું પાલન કરવા માટે પગલા ઉઠાવવા જોઈએ. 

સાથે જ મહારાષ્ટ્ર સરકારને(Maharashtra Govt) પણ મસ્જિદોમાં લાઉડસ્પિકર હટાવવા અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા માટે સહયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. 

ઉલ્લેખનીય છે કે મનસે પ્રમુખ રાજ ઠાકરે(Raj Thackeray) મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી છે કે તે 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પિકર હટાવી દે. 

આવું નહીં કરવા પર મનસે કાર્યકર્તાઓ મસ્જિદની બહાર સ્પિકર લગાવશે અને હનુમાન ચાલીસા વગાડશે.

આ સમાચાર પણ વાંચો : જાદુ ઓસરી ગયો. આ ચાર રાજ્યોની પાંચ સીટોની પેટાચૂંટણીમાં ભાજપના સૂપડા-સાફ, જાણો ક્યાં કોને મળી જીત

Thane Fire| ઠાણે ગામદેવી માર્કેટમાં ભયાનક આગ, ફાયરમેન સહિત ૨ લોકોના મોતથી શોકનો માહોલ
NEET Paper Leak। પુત્ર મોહમાં ડૉક્ટર બન્યા ગુનેગાર! NEET પેપરલીક કૌભાંડમાં CBI એ પુણેના પીડિયાટ્રિશિયનની કરી ધરપકડ, કરોડોની ડીલનો આક્ષેપ
Thane Railway Police Kidnapping। ચાલુ ટ્રેનમાંથી શ્રમિકનું અપહરણ નકલી આરપીએફ ઓફિસરે મહિલાની છેડતીનો ખોટો આરોપ લગાવી ખંડણી માંગી
Nagpur Heatwave Deaths। મહારાષ્ટ્રમાં જીવલેણ બની ગરમી! સૂર્યદેવે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, લૂ લાગવાથી એક જ દિવસમાં ૩ ના મોતથી ચિંતા વધી
Exit mobile version