Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ બે મંત્રીઓએ કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રાજીનામું આપ્યું.

મોદી કેબિનેટમાં ચાર પ્રધાનોના રાજીનામા બાદ કેન્દ્રીય રાજ્ય પ્રધાન રાવસાહેબ દાનવે અને સંજય ધોત્રેએ પણ રાજીનામું આપી દીધું છે. 

રાવસાહેબ દાનવે ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ જલનામાં ભોકરદાન તાલુકાના સાંસદ છે. જયારે સંજય ધોત્રે માનવશક્તિ વિકાસ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન પદ ધરાવે છે અને અકોલાના સાંસદ છે.

Join Our WhatsApp Channel

જો કે, આ બંને સાંસદોએ નબળા પ્રદર્શનને કારણે રાજીનામું આપ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજીનામું આપેલા મંત્રીઓમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન નિશાંક, સદાનંદ ગૌડા, સંતોષ ગંગવાર અને દેબોશ્રી ચૌધરીનો સમાવેશ થાય છે.

જીએસટીની આવકમાં મોટું ગાબડું. કલેક્શન ૧ લાખ કરોડથી ઓછું થયું. જાણો કેટલો જીએસટી ભેગો થયો

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version