Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ બે મંત્રીઓએ કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રાજીનામું આપ્યું.

મોદી કેબિનેટમાં ચાર પ્રધાનોના રાજીનામા બાદ કેન્દ્રીય રાજ્ય પ્રધાન રાવસાહેબ દાનવે અને સંજય ધોત્રેએ પણ રાજીનામું આપી દીધું છે. 

રાવસાહેબ દાનવે ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ જલનામાં ભોકરદાન તાલુકાના સાંસદ છે. જયારે સંજય ધોત્રે માનવશક્તિ વિકાસ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન પદ ધરાવે છે અને અકોલાના સાંસદ છે.

Join Our WhatsApp Channel

જો કે, આ બંને સાંસદોએ નબળા પ્રદર્શનને કારણે રાજીનામું આપ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજીનામું આપેલા મંત્રીઓમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન નિશાંક, સદાનંદ ગૌડા, સંતોષ ગંગવાર અને દેબોશ્રી ચૌધરીનો સમાવેશ થાય છે.

જીએસટીની આવકમાં મોટું ગાબડું. કલેક્શન ૧ લાખ કરોડથી ઓછું થયું. જાણો કેટલો જીએસટી ભેગો થયો

Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Pune Nasrapur Case। નસરાપુર કાંડ બાદ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય જાતીય શોષણના ગુનેગારોને પેરોલ નહીં મળે, CM ફડણવીસના આદેશ
Maharashtra Petrol Diesel Shortage 2026| પેટ્રોલ પંપોની મનમાનીથી જનતા પરેશાન! મહારાષ્ટ્રમાં ઈંધણની તીવ્ર અછત, અનેક શહેરોમાં ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા
Maharashtra MLC Election Result 2026। મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપનો વિજયધ્વજ! વોટિંગ પહેલા જ ૬ ઉમેદવારો બિનહરીફ વિજેતા, જાણો કયા વિસ્તારોમાં મળી જીત.
Exit mobile version