Site icon News Continuous Bureau | Mumbai

મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને કોઈ રાહત નહીં, આ તારીખ સુધી EDની કસ્ટડી લંબાવાઈ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને આજે કોર્ટમાંથી રાહત મળી નથી

પ્રાપ્ત જાણકારી મુજબ કોર્ટે અનિલ દેશમુખની ED કસ્ટડી 15 નવેમ્બર સુધી લંબાવી છે.

આ ઉપરાંત મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખના પુત્ર હૃષિકેશ દેશમુખની ધરપકડ પહેલા જામીન અરજી પરની સુનાવણી પણ 20 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે.

અગાઉ બોમ્બે હાઈકોર્ટે અનિલ દેશમુખને 12 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા, જે PMLA કોર્ટે શુક્રવારે 15 નવેમ્બર સુધી કરી દીધી છે.   

ઉલ્લેખનીય છે કે, અનિલ દેશમુખની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ PMLA કોર્ટે જ તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. પરંતુ હાઈકોર્ટે તે આદેશને રદ કરીને અનિલ દેશમુખને 12 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા.

T20 World Cup: જીત બાદ લગ્નમાં આવેલા નારાજ ફૂવાની જેમ બેઠો રહ્યો આ ખેલાડી, તસવીર વાયરલ થતા આપ્યો આ જવાબ; જાણો વિગતે
 

Manipur Violence મણિપુરમાં ભારે બબાલ 6 લોકોની ઘાતકી હત્યા, મૃતદેહ જોઈને લોકો ધ્રુજી ઉઠ્યા
Ferry Boat Service Suspended ચોમાસામાં ખાસ ફેરીબોટ સેવા બંધ; 15 જૂનથી 31 જુલાઈ સુધી પ્રવાસ ઠપ્પ
IMD Monsoon Update Maharashtra મહારાષ્ટ્રમાં ચોમાસા પર લાગી બ્રેક સોલાપુરહર્ણેમાં પવનો થંભી જતાં ખેડૂતો ચિંતિત, વાવણી ખોરવાઈ!
Maharashtra Politics Shocker ઠાકરે જૂથમાં ફરી મોટું ગાબડું પડવાની તૈયારીમાં? ૭ સાંસદોના પક્ષપલટાની ચર્ચાથી મુંબઈ સુધી દોડધામ!
Exit mobile version