Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં વિધાનસભાનું ચોમાસું સત્ર અધ્ધરતાલ, સમય, સંજોગો અનુકૂળ નથી :- ઉદ્ધવ ઠાકરે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

10 જુન 2020

વિધાનસભાનું ચોમાસું સત્ર 22 જૂને યોજાવાનું હતું. જો કે, મુંબઇ સહિત રાજ્યમાં કોરોનાના વધતા વ્યાપને ધ્યાનમાં લઈને 3 ઓગસ્ટથી સંમેલન મુંબઈમાં યોજવામાં આવશે, એમ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું કે પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને  નિર્ણય લેવામાં આવશે  અને સંમેલન કેટલો સમય ચાલશે. એ પણ ત્યારે જ નક્કી કરાશે. તેઓ એક પ્રેસ કોન્ફરન્સમાં ચક્રવાતને કારણે થયેલા નુકસાન અને વિધાનસભા બાબતોની સલાહકાર સમિતિની બેઠક પર ચર્ચા બાદ બોલ્યા હતા. 

અગાઉ, 22 જૂનથી ચોમાસું સંમેલન શરૂ થવાની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ 30 જૂન સુધી રેલવે દ્વારા તમામ આરક્ષણોને રદ કરવામાં આવતા, ધારાસભ્યો અને તેમના કર્મચારીઓ રાજ્યના ખૂણે ખૂણેથી મુંબઈ કેવી રીતે આવશે, તે સવાલ ઉભો થયો છે. તેથી વિધાનસભા વરસાદના સત્રને મોકૂફ રાખવા પર વિચારણા કરી રહી હતી….

Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Exit mobile version