Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં વિધાનસભાનું ચોમાસું સત્ર અધ્ધરતાલ, સમય, સંજોગો અનુકૂળ નથી :- ઉદ્ધવ ઠાકરે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

10 જુન 2020

વિધાનસભાનું ચોમાસું સત્ર 22 જૂને યોજાવાનું હતું. જો કે, મુંબઇ સહિત રાજ્યમાં કોરોનાના વધતા વ્યાપને ધ્યાનમાં લઈને 3 ઓગસ્ટથી સંમેલન મુંબઈમાં યોજવામાં આવશે, એમ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું કે પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને  નિર્ણય લેવામાં આવશે  અને સંમેલન કેટલો સમય ચાલશે. એ પણ ત્યારે જ નક્કી કરાશે. તેઓ એક પ્રેસ કોન્ફરન્સમાં ચક્રવાતને કારણે થયેલા નુકસાન અને વિધાનસભા બાબતોની સલાહકાર સમિતિની બેઠક પર ચર્ચા બાદ બોલ્યા હતા. 

અગાઉ, 22 જૂનથી ચોમાસું સંમેલન શરૂ થવાની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ 30 જૂન સુધી રેલવે દ્વારા તમામ આરક્ષણોને રદ કરવામાં આવતા, ધારાસભ્યો અને તેમના કર્મચારીઓ રાજ્યના ખૂણે ખૂણેથી મુંબઈ કેવી રીતે આવશે, તે સવાલ ઉભો થયો છે. તેથી વિધાનસભા વરસાદના સત્રને મોકૂફ રાખવા પર વિચારણા કરી રહી હતી….

Udhayanidhi Stalin ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત પર મદ્રાસ હાઇકોર્ટનો મોટો આદેશ પૂછપરછ પૂર્ણ થયા બાદ મુક્ત કરવા નિર્દેશ
Vasai wildlife trafficking racket કેરળથી મુંબઈ લાવવામાં આવતું હતું કરોડોનું કાળું સોનું વસઈ પોલીસે પર્દાફાશ કરી ઝડપ્યા ૫ આરોપીઓ..
DY Patil Passes Away રાજકારણ અને શિક્ષણ જગતને મોટી ખોટ પદ્મશ્રી ડી.વાય. પાટીલનું ૯૦ વર્ષની વયે નિધન, કોલ્હાપુરમાં શોકની લહેર
Loco Pilots Stop Train Save Lions રેલવે ટ્રેક પર અચાનક આવી પહોંચ્યા ૫ સિંહ, લોકો પાઈલટ્સે સમયસૂચકતા વાપરીને આ રીતે બચાવ્યા ની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના, રેલવે ટ્રેક પર આવી ગયેલા ૫ સિંહોનો જીવ બચાવ્યો, વીડિયો વાયરલ
Exit mobile version