Site icon News Continuous Bureau | Mumbai

મોરબી હોનારત- દુર્ઘટના બાદ પોલીસ એક્શનમાં- આટલા લોકોની કરી ધરપકડ

News Continuous Bureau | Mumbai

ગુજરાતના(Gujarat) મોરબી જિલ્લામાં(Morbi District), મચ્છુ નદી પરનો 143 વર્ષ જૂનો પુલ(old bridge) રવિવારે તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 141 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. આશંકા છે કે મૃત્યુ આંક(death toll) હજુ વધી શકે છે. તે જ સમયે, મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના અંગે કાર્યવાહી કરીને, વહીવટીતંત્રે(Administration) બે કોન્ટ્રાક્ટર સહિત ઓરેવા કંપનીના 9 લોકોની ધરપકડ કરી છે. ઓરેવાના કપંનીના મેનેજર, 2 ટિકિટ ક્લાર્ક, 3 સિક્યુરિટી ગાર્ડ અને 2 રિપેરિંગ કોન્ટ્રાક્ટરનો સમાવેશ થાય છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : દુઃખદ – મોરબી કરુણાંતિકામાં આ ભાજપ સાંસદના એક બે નહીં પણ પરિવારના 12 સભ્યોના નિપજ્યા મોત

મહત્વનું છે કે આ 9 આરોપીઓને પકડવા માટે ગુજરાત ATS, રાજ્ય ગુપ્તચર વિભાગ(State Intelligence Department) અને મોરબી પોલીસે(Morbi Police) અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. દરોડા બાદ તેઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આ તમામ આરોપીઓની કલમ 304, કલમ 114, કલમ 308 હેઠળ અટકાયત કરવામાં આવી હતી..

Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Maharashtra Euthanasia Committee મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ઈચ્છામૃત્યુના કેસ માટે દરેક હોસ્પિટલમાં રચાશે ખાસ ‘મેડિકલ કમિટી’
Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
Exit mobile version