Site icon

નવરાત્રી દરમિયાન મુંબઈ શહેરની આરાધ્ય દેવી મુંબાદેવી મંદિરમાં દર્શન શી રીતે કરશો? મંદિર મૅનેજમેન્ટે બહાર પાડી માર્ગદર્શિકા, આ લોકો નહીં કરી શકે દર્શન અને આ રીતે મળશે મંદિરમાં એન્ટ્રી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 
સોમવાર

મહારાષ્ટ્ર સરકારે પહેલાં નોરતાથી નવરાત્રીમાં મંદિરો ખોલી નાખ્યાં છે. આવા સમયે મંદિરમાં ધસારો થવાની શક્યતા રહેલી છે. બીજી તરફ સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે કે કોઈ પણ મંદિરમાં ૫૦ ટકાથી વધુ ભીડ ન હોવી જોઈએ. આ પરિસ્થિતિમાં મુંબઈ શહેરની આરાધ્ય દેવી એટલે કે મુંબાદેવી મંદિરે દર્શન માટે ગાઇડલાઇન બહાર પાડી છે.
મંદિરે એક નિવેદનમાં જણાવ્યું છે કે ગિરનાર લિખિત વેબસાઇટ પર ક્લિક કર્યા પછી.
 https://mumbadevi.org.in/ 

Join Our WhatsApp Community

લોકોને એક એસએમએસ પ્રાપ્ત થશે. આ એસએમએસ સાથે તે વ્યક્તિએ પોતાનું આઇડેન્ટિટી કાર્ડ તેમજ વેક્સિન લીધાનું સર્ટિફિકેટ સાથે રાખવું પડશે.  મંદિર પ્રશાસન દ્વારા એ વાતની ચકાસણી કરવામાં આવશે કે વેક્સિન લીધા પછી ૧૪ દિવસ પતી ગયા છે કે કેમ. આ ઉપરાંત નાનાં બાળકો ૬૫ વર્ષથી ઉપરની વ્યક્તિઓ તેમજ ગર્ભવતી મહિલાઓને ઘરે રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ મંદિરની અંદર મર્યાદિત લોકો પરવાનગી સાથે હાજર રહી શકશે.

શું તમને ખબર છે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ના પરિવારમાં ૬ પેઢી કલાકારોની છે?

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version