Site icon

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો મોટો નિર્ણય,આ લોકોને ફરી એક વખત આપવામાં આવશે કોરોના રસી ; જાણો વિગતે

મુંબઇમાં નકલી રસીકરણ કૌભાંડ અંગે સીએમ ઉદ્ધવ ઠાકરેએ મોટો નિર્ણય લીધો છે.

તેમણે કહ્યું હતું કે,બોગસ રસીકરણ જેમણે કર્યું છે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

Join Our WhatsApp Community

આ ઉપરાંત જેમને બોગસ રસી અપાઈ છે તેમને ફરી રસી આપવામાં આવશે 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ મુંબઈમાં અનેક જગ્યાએ રસીકરણ શિબિર યોજી લાભાર્થીઓને નકલી વેક્સીન આપવાના કિસ્સા સામે આવ્યા હતા.

અભી બોલા અભી ફોક : મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય બુમરેંગ થયો. ગ્રામીણ ભાગમાં શાળાઓ નહીં ખૂલે. જાણો વિગત.

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version