Site icon

લોકડાઉન અને વર્ક ફ્રોમ હોમ ને કારણે લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા સૌથી નીચલા સ્તરે પહોંચી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ શહેરની લોકલ ટ્રેનમાં દૈનિક 60 લાખ લોકો સફર કરી રહ્યા હતા. હવે આ સંખ્યા ઘટીને માત્ર ૨૦ લાખ થઈ ગઈ છે. પશ્ચિમ રેલવે માં સાડા અગિયાર લાખ લોકો જ્યારે કે મધ્ય રેલવેમાં નવ લાખ લોકો પ્રવાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત મહિના સુધી લોકલ ટ્રેનમાં સફર કરનારા લોકોનો આંકડો દૈનિક 50 લાખ સુધી પહોંચી ગયો હતો. હવે આંકડો વધી જવાને કારણે લોકલ ટ્રેનમાં ભીડ ઓછી થઈ છે જેને કારણે કોરોના નો ખતરો ઘટી ગયો છે.

આગામી 30 તારીખ સુધી આવી પરિસ્થિતિ રહે તેવી શક્યતા છે.

Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Exit mobile version