Site icon

જેલમાં બંધ અનિલ દેશમુખ-નવાબ મલિક SCની શરણે-બંને નેતાઓએ કોર્ટ સમક્ષ અરજી કરી આ માંગ- જાણો વિગતે  

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

જેલમાં બંધ મહારાષ્ટ્રના પ્રધાન(Maharashtra Minister) નવાબ મલિક(Nawab Malik) અને પૂર્વ ગૃહ પ્રધાન(Former Home Minister) અનિલ દેશમુખે(Anil Deshmukh) સુપ્રીમ કોર્ટના(Supreme Court) દ્વાર ખટખટાવ્યા છે  

બંને નેતાઓએ અરજીમાં કહ્યું છે કે તેમને પણ ફ્લોર ટેસ્ટમાં(Floor test) મતદાન(Voting) કરવાનો અધિકાર આપવામાં આવે. 

અગાઉ યોજાયેલી એમએલસી ચૂંટણીમાં(MLC election) તેમને મત આપવાનો અધિકાર(Right to vote) આપવામાં આવ્યો ન હતો. 

શિવસેનાએ(Shiv Sena) ફ્લોર ટેસ્ટ કરાવવાના રાજ્યપાલના(Governor) આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જેના પર આજે સાંજે 5 વાગ્યે સુનાવણી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે એનસીપીના(NCP) આ બંને નેતાઓ મની લોન્ડરિંગના(Money laundering) અલગ-અલગ કેસમાં જેલમાં છે.

આ સમાચાર પણ વાંચો : ફ્લોર ટેસ્ટ થશે કે નહીં- શિવસેનાની ફ્લોર ટેસ્ટ સામેની અરજી સુપ્રીમ કોર્ટમાં મંજૂર- આજે સાંજે આટલા વાગ્યે થશે સુનાવણી

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version