Site icon

પાંચ વખત પંજાબના સીએમ રહી ચુકેલા આ દિગ્ગજ નેતાની તબિયત લથડી- કરાયા હોસ્પિટલમાં દાખલ- પીએમ મોદીએ જલ્દી સ્વસ્થ થવાની કામના કરી

News Continuous Bureau | Mumbai 

પંજાબના(Punjab) પૂર્વ CM (Former CM) અને દિગ્ગજ શિરોમણી અકાલી દળના(Akali Dal) નેતા પ્રકાશ સિંહ બાદલને(Prakash Singh Badal) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

તેમને છાતીમાં દુખાવાની તકલીફ થતા પરિવાર તેમને મોહાલીની(Mohali) ફોર્ટિસ હોસ્પિટલમાં(Fortis Hospital) લઈ ગયો, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

હાલ તેમની તબિયત સ્થિર છે.

PM મોદીએ(Narendra Modi) ટ્વિટ કરીને તેમને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

ઉલ્લેખનીય છે કે 94 વર્ષીય પ્રકાશ સિંહ બાદલ આ વર્ષે જાન્યુઆરીમાં કોરોના(Corona) સંક્રમિત થયા હતા.

આ સમાચાર પણ વાંચો : રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મમતા ‘દીદી'એ બોલાવી વિપક્ષની બેઠક- મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે નહીં થાય સામેલ-જાણો શું છે કારણ

Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Sunetra Pawar: મંત્રાલયમાં ફરી ગાજશે પવારનું નામ! સુનેત્રા પવાર બનશે નવા ડેપ્યુટી CM; જાણો કેમ તેમને અજીત પવારની જ કેબિન ફાળવાઈ?
Exit mobile version