Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સર્વે રિપોર્ટ કોર્ટમાં રજૂ, સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ટળી, વારાણસી કોર્ટને અપાયા આ આદેશ.. 

News Continuous Bureau | Mumbai

વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદમાં(Gyanvapi masjid) કોર્ટના આદેશ(Court orders) બાદ કરાયેલા સર્વેનો રિપોર્ટ(Survey report) આજે કોર્ટને સોંપી દેવાયો છે.

Join Our WhatsApp Channel

જ્ઞાનવાપી મસ્જિદ મામલે દેશની સર્વોચ્ચ કોર્ટ સુપ્રીમ કોર્ટમાં(Supreme court) આજે સુનાવણી(Hearing) આવતીકાલ સુધી ટાળવામાં આવી છે. 

આ દરમિયાન કોર્ટે વારાણસી કોર્ટને(Varanasi court) કોઈ કાર્યવાહી ન કરવા આદેશ આપ્યા છે. 

કોર્ટે કહ્યું કે આ મામલે હવે તે આવતીકાલે સુનાવણી કરશે. ત્યાં સુધી વારાણસી કોર્ટમાં પણ આ મામલે સુનાવણી થશે નહીં. 

હવે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે બપોરે 3 વાગે આ મામલે સુનાવણી હાથ ધરાશે.

આ સમાચાર પણ વાંચો :  અમદાવાદ સાયબર સેલ એક્શન મોડમાં, જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ પર વાંધાજનક ટિપ્પણી કરનાર આ પાર્ટીના પ્રવક્તા ની કરી ધરપકડ..  

Maharashtra Fuel Shortage। મહારાષ્ટ્રમાં ઇંધણની ભારે અછતથી હાહાકાર! ખેડૂતોને તકલીફ પડી તો કલેક્ટરોની આ આકરી સજા, CM દેવેન્દ્ર ફડણવીસનો કડક આદેશ
NCB Mega Crackdown। ઓડિશામહારાષ્ટ્ર ડ્રગ્સ રૂટ પર NCBનો મોટો પ્રહાર, ગોંદિયામાં ટ્રકમાંથી ૧૦૦ કરોડનો ૭૦૨ કિલો ગાંજો જપ્ત
Maharashtra Tiger Terror। વાઘના હુમલાથી મહારાષ્ટ્ર ધ્રુજ્યું, ચંદ્રપુર અને ભંડારામાં વન્યજીવ હુમલામાં ૫ ના મોત
Maharashtra Weather Alert। મહારાષ્ટ્રના ૩ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી બહાર ન નીકળવા એડવાઇઝરી
Exit mobile version