Site icon

શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની સૌથી નાની બહેનનું થયું નિધન, સીએમ ઉદ્ધવે આપી શ્રદ્ધાંજલિ..

News Continuous Bureau | Mumbai 

પ્રબોધનકાર ઠાકરેની દીકરી અને શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની બહેન સંજીવની કરંદીકરનું ૮૪ વર્ષની ઉંમરે નિધન થયું છે. 

Join Our WhatsApp Community

સંજીવની કરંદીકરને ગુરુવારે સાંજે દીનાનાથ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. 

ફોઇ સંજીવની કરંદીકરના નિધન પર, સીએમ ઉદ્ધવ ઠાકરેએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું, ‘તે પ્રબોધંકરની પુત્રી અને બાળાસાહેબની નાની બહેન હતી. તે સૌથી નાની હોવાથી બાળાસાહેબની સૌથી વહાલી બહેન હતી.

નોંધનીય છે કે, કરંદિકરે ભારતીય રિઝર્વ બેંકમાં સેક્શન ઓફિસર તરીકે કામ કર્યું અને પછી પુણેમાં સ્થાયી થયા.

આ સમાચાર પણ વાંચો :  તો ફાઈનલ ઓબીસી આરક્ષણ વગર થશે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી, ચૂંટણી પંચે મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની રચનાનો ફાઈનલ ડ્રાફ્ટ કર્યો જાહેર. 

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Exit mobile version