Site icon News Continuous Bureau | Mumbai

વધુ એક નામકરણની માંગ, આ ઐતિહાસિક ધરોહરનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ કરવા રસ્તા પર ઉતર્યા લોકો.. જાણો વિગતે.. 

News Continuous Bureau | Mumbai

છેલ્લા એક-બે વર્ષથી દેશમાં નામકરણનો(Naming) નવો દોર શરૂ થયો છે.

Join Our WhatsApp Community

સ્ટેડિયમ(Stadium), મ્યુઝિયમ(Museum) બાદ હવે દેશની ઐતિહાસિક ધરોહર(Historical heritage) કુતુબ મિનારનું(Qutub Minar) નામ પણ બદલવાની માંગ કરવામાં આવી છે.

અહેવાલ અનુસાર કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ(Vishnu stambh) કરવાની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા છે.

આ સિવાય યુનાઇટેડ હિંદુ ફ્રન્ટ(United hindu front) સહિત કેટલાક હિંદુવાદી સંગઠનોએ(Hindutva organizations) ત્યાં હનુમાન ચાલીસાના પાઠ(hanuman chalisa recite) પણ કર્યા. જ્યાર બાદ દિલ્હી પોલીસે(Delhi police) તેમની અટકાયત કરી છે.

ઉલ્લેખનીય છે કે કુતુબ મિનારને યુનેસ્કોની(UNESCO) વર્લ્ડ હેરિટેજ(World heritage) સાઈટ જાહેર કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : કોરોનાની ચોથી લહેરને લઈને મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ કહી દીધી મોટી વાત.. જાણો વિગતે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version