Site icon News Continuous Bureau | Mumbai

વારાણસી જ્ઞાનવાપી કેસમાં નવો વળાંક, હિંદુ પક્ષના 5 વાદી પૈકીની આ મહિલા પોતાનો કેસ પાછો ખેંચશે

News Continuous Bureau | Mumbai

વારાણસીના(Varanasi) જ્ઞાનવ્યાપી વિવાદ કેસમાં(Gyanvyapi dispute case) નવો વળાંક સામે આવ્યો છે.

Join Our WhatsApp Channel

જ્ઞાનવ્યાપી મામલામાં હિન્દુ(Hindu) પક્ષ તરફથી 5 વાદીમાંથી એક રાખી સિંહ(Rakhi singh) આજે પોતાનો કેસ પરત ખેંચશે. 

હિન્દુ પક્ષનું કહેવું છે કે, બાકીના 4 વાદી તેમના સ્ટેન્ડ પર અડગ છે અને તેઓ કેસ ચલાવશે.

જોકે રાખી સિંહે કેસ પાછો ખેંચવાના નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ નથી થયું

હાલમાં હિન્દુ પક્ષના વકીલ અને અન્ય પદાધિકારીઓ બેઠક યોજીને આગળની રણનીતિ નક્કી કરી રહ્યા છે. 

જે 4 વાદીઓએ કેસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે તેમાં સીતા સાહુ(Sita Sahu), મંજુ વ્યાસ(Manju vyas), લક્ષ્મી દેવી(Laxmi devi) અને રેખા પાઠકનો(Rekha pathak) સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  હવામાન વિભાગની ભરઉનાળે વરસાદની આગાહી, ગુજરાતના આ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર, ટૂંક સમયમાં પડી શકે છે વરસાદ 

Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Mumbai Monsoon Deficit।મહારાષ્ટ્રમાં મોન્સૂનની એન્ટ્રી પણ મુંબઈ હજી કોરું ધાકોર! રત્નાગિરી સુધી પહોંચ્યા પછી કેમ અટકી ગયા મેઘરાજા? જાણો હવામાન વિભાગની નવી આગાહી
Exit mobile version