Site icon

 મહારાષ્ટ્રના આ જિલ્લામાં થયો ગમખ્વાર અકસ્માત. ઓવરટેક કરવા જતાં 5 લોકોના નિપજ્યા મોત, બાળકીનો આબાદ બચાવ..

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના(Maharashtra) નાગપુર(Nagpur) જિલ્લામાં એક ભીષણ રોડ અકસ્માતમાં(Road accident) પાંચ લોકોના મોત થઈ ગયા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ એક ટવેરા અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં પાંચ લોકોના મોત થયા છે.

મૃતક લોકોમાં ત્રણ મહિલા અને બે પુરુષોનો પણ સમાવેશ થાય છે. જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો છે.

આ દુર્ઘટનામાં મરનારા લોકોનો આંકડો હજૂ પણ વધી શકે છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ટવેરા ગાડી ટ્રકને ઓવરટેક કરી રહી હતી. 

આ કાર નાગપુરથી ઉમરેડ તરફ જઈ રહી હતી. ત્યારે એક ટ્રકે ભયંકર રીતે ટક્કર મારી હતી.

ટક્કર(Collision) એટલી જબરદસ્ત હતી કે, ટવેરા ગાડીનો આગળનો ભાગ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : હવે ‘જ્ઞાનવાપી મસ્જિદ’નું દરેક રહસ્ય ખુલશે. સર્વે કરવા પહોંચી ટીમ; પોલીસ ફોર્સ તૈનાત.. જાણો વિગતે

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version