Site icon

ઉદ્ધવ ઠાકરે પછી પીએમ મોદી માટે ટિટ-ફોર-ટેટ, NCPની આ નેતાએ PM આવાસની બહાર હનુમાન ચાલીસા પાઠની માંગી મંજૂરી; જાણો વિગતે..

News Continuous Bureau | Mumbai  

મહારાષ્ટ્રમાં(maharashtra) હનુમાન ચાલીસા વિવાદ(hanuman chalisa) વચ્ચે NCPની મહિલા નેતા ફહમીદા હસન ખાને( Fahmida Hassan Khan.) ગૃહમંત્રી અમિત શાહને(Amit shah) પત્ર લખ્યો છે. 

Join Our WhatsApp Community

તેમણે પીએમ મોદીના(PM modi) આવાસની બહાર હનુમાન ચાલીસા, દુર્ગા ચાલીસા(Durga chalisa), નમાઝ(Namaz ), નવકાર જેવા મંત્રોના પાઠ કરવાની પરવાનગી માંગી છે. 

સાથે તેમણે કહ્યું કે પીએમ મોદીના ઘરની બહાર તમામ ધર્મના પાઠ કરવા માટેનો દિવસ અને સમય જણાવો.

ફહમિદા હસનનું કહેવું છે કે તે હંમેશા હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને પોતાના ઘરે દુર્ગા પૂજા કરે છે. પરંતુ દેશમાં જે રીતે મોંઘવારી(Inflation) અને બેરોજગારી(Unemployement) વધી રહી છે તે જોતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(narendra modi) જાગે તે જરૂરી બન્યું છે. 
 
ઉલ્લેખનીય ચે કે તાજેતરમાં રાણા દંપતીએ CM ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાનો પાઠ  કરવાની ઘોષણા કરી હતી. હાલ કોર્ટે બંને નેતાઓને 14 દિવસની ન્યાયિક ક્સટડિમાં મોકલ્યા છે.

આ સમાચાર પણ વાંચો :   ‘લતા દીદી’ના પ્રથમ એવોર્ડ સમારોહની આમંત્રણ પત્રિકામાં CM ઠાકરેનું નામ ગાયબ, જિતેન્દ્ર આવ્હાડે મંગેશકર પરિવાર સામે વ્યક્ત કરી નારાજગી; કહી આ વાત…

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version