Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં તંત્રના બુલડોઝર પર સુપ્રીમ કોર્ટનો સ્ટે યથાવત્, કોર્ટે સરકારને આપ્યા આ આદેશ; બે સપ્તાહ પછી સુનાવણી

 News Continuous Bureau | Mumbai

જહાંગીરપુરીમાં(jahangirpuri) દિલ્હી(Delhi) નગર નિગમના ગેરકાયદે બાંધકામ(Illegal Construction) વિશે સુપ્રીમ કોર્ટમાં(Supreme court) સુનાવણી થઈ હતી.

Join Our WhatsApp Community

સુનાવણી(Hearing) દરમિયાન જહાંગીરપુરીની કાર્યવાહી પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો છે. 

સાથે જ કોર્ટે તમામ પક્ષોને નોટિસ(Notice) ફટકારી છે અને સરકારને સોગંદનામુ(Affidavit) રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

હવે આ મુદ્દે કોર્ટ 2 સપ્તાહ પછી ફરી સુનાવણી કરશે.

એટલે કે આગામી સુનાવણી સુધી જહાંગીરપુરીમાં દબાણ હટાવવાની કામગીરી પર રોક લગાવાયો છે

ઉલ્લેખનીય છે કે દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા બાદ ગેરકાયદે બાંધકામ પર MCDએ બુધવારે બુલડોઝર(Bulldozer) ચલાવડાવી કડક કાર્યવાહી કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  દિલ્હીમાં સરેઆમ આ ભાજપ નેતાની ગોળી મારીને હત્યા, બદમાશોએ 6 ગોળીઓ ચલાવી, પ્રોપર્ટી વિવાદની આશંકા

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version