Site icon

આ તારીખ સુધીમાં મસ્જીદો પરથી લાઉડસ્પીકર ખસેડો.. નહીં તો…. રાજ ઠાકરેએ આપી ચીમકી…..

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મસ્જિદમાં (Masjid) સવાર-સાંજ વાગતા ભુંગળાનો (Loud speakers) વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે.

હવે ફરી એકવાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS) પ્રમુખ રાજ ઠાકરેએ(Raj Thackeray)  લાઉડસ્પીકર્સને લઈને મહારાષ્ટ્ર સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. 

તેમણે કહ્યું છે કે, જો 3 મે સુધીમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકર હટાવવામાં નહીં આવે તો સ્પીકરો પર હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે. 

સાથે તેમણે કહ્યું કે આ કોઈ ધાર્મિક મુદ્દો નથી પણ સામાજિક મુદ્દો છે. 

હું રાજ્ય સરકારને (State Govt) કહેવા માંગુ છું કે અમે આ મુદ્દે પીછેહઠ કરવાના નથી. પછી તમે ગમે તે કરો.

ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે રાજ ઠાકરેએ આવું નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તેઓ મસ્જિદોમાં લાઉડ સ્પીકર વગાડવાનો વિરોધ કરી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો :  હવે લડાઈ સીધેસીધી હિંદુત્વની. જો ભગવાન રામ ન હોત તો ભાજપ શું કરત? ઉદ્ધવ ઠાકરેનો સવાલ… જાણો વિગત…

Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Exit mobile version