Site icon

જેલમાં અનિલ દેશમુખની તબિયત બગડી, આ કારણે હોસ્પિટલમાં કરાયા દાખલ; જાણો વિગતે

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને NCP નેતા અનિલ દેશમુખની તબિયત જેલમાં બગડી છે. 

તેઓ બાથરૂમમાં પડી ગયા હતા. તેમને મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

અહીં તેમના ખભાની સર્જરી કરવામાં આવી શકે છે. 

CBIએ 100 કરોડ વસૂલી કેસ મામલે અનિલ દેશમુખ, સચિન વઝે અને કુંદન શિંદેને કસ્ટડીમાં લીધા છે.  આ તમામને CBI દિલ્હી લઈ જઈને પૂછપરછ કરવાની છે. 

100 કરોડ વસૂલી કેસ મામલે CBI અનિલ દેશમુખને પણ કસ્ટડીમાં લેવાની હતી, પરંતુ અનિલ દેશમુખની તબિયત લથડતાં તેમને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તે છેલ્લા છ મહિનાથી જેલમાં છે.

આ સમાચાર પણ વાંચો :   ભારે ગરમી વચ્ચે મહારાષ્ટ્રના આ ભાગોમાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version