Site icon

 જીવતા રહેશો તો ગણેશોત્સવ બીજી વાર મનાવી શકશો; મુખ્ય પ્રધાનને લાદ્યું જ્ઞાન; જાણો રાજકીય પક્ષોને આપી શી શિખામણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

સોમવાર 

 વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને બધાં જ રાજકીય પક્ષો અને સંગઠનોને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ  ભીડ થાય એવા રાજકીય કાર્યક્રમો, સભા અને મોરચાને તત્કાળ સ્થગિત કરવાની વિનંતી કરી છે. 

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે સરકારને આ સંકટનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારીમાં રહેવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. 

શિવસેના સહિત સત્તાધારી, વિરોધી આ બધા જ પક્ષોને અપીલ કરી છે કે હવે વધુ કાળજી લો, ભીડવાળા કાર્યક્રમો ટાળો, આપણું આરોગ્ય અને પ્રાણ મહત્ત્વનાં છે. ઉત્સવ તો પછી પણ મનાવી શકાશે. આવનારા દિવસો પડકારજનક હશે. પરિસ્થિતિ હાથ બહાર ન જાય એની પ્રમુખ જવાબદારી બધા જ રાજકીય પક્ષોની છે.

શું મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર આવી ગઈ છે? માત્ર જાહેરાત બાકી છે? આ રહ્યા સાત જિલ્લાના આંકડા

સરકાર સુવિધા નિર્માણ કરશે પણ એનો વપરાશ કરવાનો વખત ન આવે એના માટે પ્રયત્ન કરો એવું પણ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version