Site icon

 જીવતા રહેશો તો ગણેશોત્સવ બીજી વાર મનાવી શકશો; મુખ્ય પ્રધાનને લાદ્યું જ્ઞાન; જાણો રાજકીય પક્ષોને આપી શી શિખામણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

સોમવાર 

 વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને બધાં જ રાજકીય પક્ષો અને સંગઠનોને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ  ભીડ થાય એવા રાજકીય કાર્યક્રમો, સભા અને મોરચાને તત્કાળ સ્થગિત કરવાની વિનંતી કરી છે. 

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે સરકારને આ સંકટનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારીમાં રહેવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. 

શિવસેના સહિત સત્તાધારી, વિરોધી આ બધા જ પક્ષોને અપીલ કરી છે કે હવે વધુ કાળજી લો, ભીડવાળા કાર્યક્રમો ટાળો, આપણું આરોગ્ય અને પ્રાણ મહત્ત્વનાં છે. ઉત્સવ તો પછી પણ મનાવી શકાશે. આવનારા દિવસો પડકારજનક હશે. પરિસ્થિતિ હાથ બહાર ન જાય એની પ્રમુખ જવાબદારી બધા જ રાજકીય પક્ષોની છે.

શું મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર આવી ગઈ છે? માત્ર જાહેરાત બાકી છે? આ રહ્યા સાત જિલ્લાના આંકડા

સરકાર સુવિધા નિર્માણ કરશે પણ એનો વપરાશ કરવાનો વખત ન આવે એના માટે પ્રયત્ન કરો એવું પણ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version