Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ સુપ્રસિદ્ધ મંદિર માં કોરોના ના નિયમોનું પાલન ન થતા મંદિર સીલ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Channel

શનિવાર 

મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ તુલજા ભવાની મંદિર ની આસપાસ આવેલા ત્રણ મંદિરોને સીલ કરવામાં આવ્યા છે. આ તમામ મંદિરો ઉપ દેવતાઓના મંદિર છે. અહીં કોરોના ના સમયગાળા દરમિયાન સરકારે લાગુ કરેલા નિયમોનું ઉલ્લંઘન થવાને કારણે તહેસીલદારે આ કડક પગલાં લીધા છે. આ ઉપરાંત તુલજા ભવાની મંદિર ની આસપાસના વિસ્તારમાં પણ કડક સુરક્ષા પુરી પાડવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ગ્રામીણ વિસ્તારમાં કોરોના અટકવાનું નામ નથી લઇ રહ્યો. આ પરિસ્થિતિમાં પ્રશાસને હવે કડક પગલા લેવાની શરૂઆત કરી છે.

સાવચેત રહેજો! મહારાષ્ટ્રમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે વધારી ચિંતા, માત્ર એક જ દિવસમાં આ જિલ્લામાં નોંધાયો 30 નવા કેસ

Kolkata Rains કોલકાતામાં મુશળધાર વરસાદ રસ્તાઓ બન્યા નદી, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન
Maharashtra Monsoon Update મહારાષ્ટ્રમાં અટકેલું ચોમાસું ક્યારે આગળ વધશે? હવામાન વિભાગે જાહેર કરી ફરી સક્રિય થવાની ફાઇનલ તારીખ
Monsoon Rain Update મહારાષ્ટ્રમાંથી ચોમાસું ગાયબ? ૨૦ જૂનની આગાહી ફ્લોપ, હવે આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
LeopardTeenager Encounter દીપડો પણ હારી ગયો! ૩૦ મિનિટની જીવલેણ ઝપાઝપીમાં કિશોરે દીપડાને આપી મ્હાત.
Exit mobile version