Site icon

ઇડીએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની જપ્ત કરેલી સંપત્તિની ખરેખર કિંમત 4.20 કરોડ છે કે 350 કરોડ??

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી નેતા અનિલ દેશમુખ વિરુદ્ધ કાર્યવાહી કરતા સંપત્તિ જપ્ત કરી  છે.

ઇડીએ ગઈકાલે અનિલ દેશમુખની બે સંપત્તિ જપ્ત કરી હતી. ઇડી અધિકારીઓએ મિલકતની કિંમત 4.20 કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવ્યું હતું. પરંતુ આ કિંમત ખરીદ કિંમત છે.

Join Our WhatsApp Community

હવે એક મીડિયા હાઉસના અહેવાલમાં દાવો કરાયો છે કે ઇડી દ્વારા જપ્ત કરાયેલી સંપત્તિની વર્તમાન કિંમત આશરે 350 કરોડ રૂપિયા છે. 

ભાજપ-NCP અંગે નવાબ મલિકે આપ્યું મહત્ત્વનું નિવેદન; કહ્યું બંને પક્ષો નદીના બે કિનારા જેવા છે, જાણો વિગત 

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version