Site icon

મહારાષ્ટ્રમાં કોરોના પરિસ્થિતિ બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓના આંકમાં થયો નોંધપાત્ર ઘટાડો ; જાણો આજના નવા આંકડા

મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,535 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 156 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,57,799 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 6,013 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.02 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,16,165 એક્ટિવ કેસ છે.

સારા સમાચાર: ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ લોકોએ કોરોનાને આપી માત, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version