Site icon News Continuous Bureau

મહારાષ્ટ્ર સરકારની અનોખી પહેલ : ગામડાઓને કોરોનો મુક્ત કરવા 50 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત; જાણો  વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 જૂન 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મહારાષ્ટ્રમાં કોરોના ધીમે-ધીમે  નિયંત્રણમાં આવી રહ્યો છે તેમ જ બ્રેક ધ ચેઇન હેઠળ અમુક નિયંત્રણો પણ શિથિલ કર્યાં છે, પરંતુ રાજ્યના અનેક જિલ્લાનાં ગામડાંઓમાં હજી સુધી કોરોના નિયંત્રણમાં આવ્યો નથી. તેથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગામડાંઓને કોરોના મુક્ત કરવા માટે અનોખું અભિયાન હાથમાં લીધું છે.  ગામડાંઓને કોરોના મુક્ત કરવા મહત્વનો ભાગ ભજવનાર પંચાયતોને પુરસ્કાર આપવામાં આવશે. પ્રથમ પુરસ્કાર 50 લાખ રૂપિયાનો, બીજો પુરસ્કાર 25 લાખ રૂપિયાનો અને ત્રીજો પુરસ્કાર 15 લાખ રૂપિયાનો હશે.

મહાવિતરણની સરાહનીય કામગીરી; રાજ્યના ૧૫ હજારથી વધુ વસ્તી ધરાવતા ૨૫૪ શહેરોમાં ગત્તી ગુલ થવાનું ટેન્શન જ ગુલ થઈ ગયું

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version