Site icon News Continuous Bureau | Mumbai

 આ ધંધો કરનારી દુકાનો સવારે ૭ થી સાંજે ૭ વાગ્યા સુધી ચાલુ રહી શકશે. મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય…

પરભણી વિસ્તારમાં થયેલી કૃષિ લાતુર વિભાગીય સમિતિમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કૃષિ સંદર્ભિત દુકાનો 7:00 થી 07:00 સુધી ખુલ્લી રહી શકશે.

આ નવો નિયમ મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં લાગુ રહેશે. જેથી ખેડૂતોને વાવણીમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના રહે.

Join Our WhatsApp Channel

આ સંદર્ભે આદેશ રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા અધિકારીને આપવામાં આવ્યા છે.

હવે 6 દિવસ નહિ ભરી શકાય ઇન્કમ ટૅક્સ રિટર્ન; 7 જૂનથી શરૂ થશે નવું પૉર્ટલ, જાણો વિગત 

Bhiwandi Apartment Parking Fire ભિવંડીમાં રહેણાંક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ભીષણ આગ ૧૪ બાઇકો બળીને ખાખ..
Khopoli Railway Station Surprise Ticket Checking ખપોલી રેલવે સ્ટેશને ‘સરપ્રાઈઝ’ ટિકિટ ચેકિંગ વગર ટિકિટે મુસાફરી કરતા ૨૨૫ પ્રવાસીઓ પાસેથી ₹૯૦,૨૧૦ નો દંડ વસૂલાયો
Malad Forest Demolition Drive મુંબઈના મલાડમાં વન વિભાગનું બુલડોઝર એક્શન NDPS ડ્રગ્સ કેસમાં સંડોવાયેલાં ૯ ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયાં
Shiv Sena Symbol Supreme Court Hearing શિવસેના કેસમાં સુપ્રીમ કોર્ટમાં મોટો વળાંક એકનાથ શિંદેના વકીલ નીરજ કિશન કૌલે ઉદ્ધવ ઠાકરે પર લગાવ્યા ગંભીર આક્ષેપો
Exit mobile version