Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાનું સંક્રમણ વધતા આ રાજ્ય સરકારે 14 દિવસ કડક કર્ફ્યુની જાહેરાત કરી

આંધ્રપ્રદેશ સરકારે કોરોના ના વધતા જતા કેસોને રોકવા માટે 5 મેથી રાજ્યમાં 14 દિવસના કડક કર્ફ્યુની જાહેરાત કરી છે.

રાજ્યમાં હવે સવારના 6 થી બપોરના 12 સુધી જ દુકાનો ખુલ્લી રાખી શકાશે. ત્યાર બાદ કર્ફ્યુ લાગુ પડશે. જોકે જરુરી સેવાઓને છૂટ આપવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આંધ્રના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીએ બોલવેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. 

ઉલ્લેખનીય છે કે આંધ્રમાં રાતના 10 થી સવારના 5 સુધી તો નાઈટ કર્ફ્યુ અમલી જ છે. પરંતુ તેમ છતાં પણ કોરોના કાબૂમાં ન આવતા મુખ્યમંત્રીએ વધારે કડક પ્રતિબંધો લાગુ પાડવાનો નિર્ણય કર્યો છે.

કોરોના વાયરસની બીજી લહેરની ઘાતક અસર ઇંધણ કંપનીઓ પર પડી, પેટ્રોલના વેચાણમાં થયો ઘટાડો
 

Shinde Targets Thackeray રામ મંદિર દાન વિવાદ ઠાકરે પર શિંદેનો મોટો પલટવાર, સિદ્ધિવિનાયક મંદિરમાં દાન ચોરીનો લગાવ્યો ગંભીર આરોપ
MumbaiPune railway disruption 100 કલાક વીત્યા છતાં મુંબઈપુણે રેલવે લાઈન ઠપ્પ ભૂસ્ખલનને કારણે 17 જુલાઈ સુધી 30 ટ્રેનો રદ
TMC rebels get BJP Rajya Sabha ticket TMC ના 3 બળવાખોરોને લોટરી લાગી ભાજપમાં એન્ટ્રી થતાની સાથે જ મળી રાજ્યસભાની ટિકિટ
Maharashtra Slum Survey Decision મહારાષ્ટ્ર સરકારનો ઝૂંપડપટ્ટી વાસીઓ માટે મોટો નિર્ણય ૩ મહિનામાં પૂર્ણ થશે આવાસ સર્વે, પાત્રતા ધરાવતા લોકોને મળશે પાકું ઘર
Exit mobile version