Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાનું સંક્રમણ વધતા આ રાજ્ય સરકારે 14 દિવસ કડક કર્ફ્યુની જાહેરાત કરી

આંધ્રપ્રદેશ સરકારે કોરોના ના વધતા જતા કેસોને રોકવા માટે 5 મેથી રાજ્યમાં 14 દિવસના કડક કર્ફ્યુની જાહેરાત કરી છે.

રાજ્યમાં હવે સવારના 6 થી બપોરના 12 સુધી જ દુકાનો ખુલ્લી રાખી શકાશે. ત્યાર બાદ કર્ફ્યુ લાગુ પડશે. જોકે જરુરી સેવાઓને છૂટ આપવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આંધ્રના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીએ બોલવેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. 

ઉલ્લેખનીય છે કે આંધ્રમાં રાતના 10 થી સવારના 5 સુધી તો નાઈટ કર્ફ્યુ અમલી જ છે. પરંતુ તેમ છતાં પણ કોરોના કાબૂમાં ન આવતા મુખ્યમંત્રીએ વધારે કડક પ્રતિબંધો લાગુ પાડવાનો નિર્ણય કર્યો છે.

કોરોના વાયરસની બીજી લહેરની ઘાતક અસર ઇંધણ કંપનીઓ પર પડી, પેટ્રોલના વેચાણમાં થયો ઘટાડો
 

Ek Rakhi Desh Ke Jawano Ke Naam ‘એક રાખી દેશ કે જવાનો કે નામ’ ગુજરાતની આંગણવાડી બહેનોએ સરહદના વીર જવાનો માટે ૪.૫૦ લાખથી વધુ રાખડીઓ મોકલી
MNS Warning Auto Drivers મનસેનું આખરી અલ્ટીમેટમ ‘આ છેલ્લી નમ્ર વિનંતી છે’, દાદાગીરી કરતા અમરાઠી રિક્ષા ચાલકો સામે આકરા પગલાંની ચીમકી…
Ladki Bahin Yojana Fund Diversion લાડકી બહેન યોજના માટે નાણાંની તંગી? મહિલાબાળ વિકાસ વિભાગને અપાયુ અન્ય વિભાગનું ફંડ
TMC Rebel Leaders SC Notice તૃણમૂલ કોંગ્રેસના બાગી નેતાઓને મોટો આંચકો, અભિષેક બેનર્જીની અરજી પર સુપ્રીમ કોર્ટે જારી કરી નોટિસ
Exit mobile version