Site icon

આજે લોકડાઉન ની તલવાર કોના પર ફરશે? મુંબઈ, પુના કે પછી નાગપુર?

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 માર્ચ 2021 

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને આરોગ્યમંત્રી રાજેશ ટોપે તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ વચ્ચે આજે એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે. આ બેઠકમાં કડક પ્રતિબંધો સંદર્ભે ચર્ચા થશે. મુંબઈ શહેરમાં રાજ્ય સરકારે પહેલેથી જ કડક પ્રતિબંધો લાદ્યા છે. તેમજ નાગપુર છેલ્લા એક સપ્તાહથી લોકડાઉન હેઠળ છે. તેમ છતાં મુંબઇ, પૂના અને નાગપુરમાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર હવે કયા પગલા ઉચકે છે તેની ઉપર સૌ કોઈની નજર છે.

 

એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક પછી સરકાર વધુ કડક પગલાં લઈ શકે છે.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version