Site icon News Continuous Bureau | Mumbai

દહીહાંડી મંડળો અને સિનિયર સિટિઝનોને મળશે આ રાહત- મહારાષ્ટ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય

News Continuous Bureau | Mumbai

કોરોનાને(Corona) પગલે છેલ્લા બે વર્ષથી ઉત્સવની ઊવજણીને(festive celebration) આડે રહેલા તમામ પ્રતિબંધો શિંદે-ફડણવીસની સરકારે(Shinde-Fadnavis government) હટાવી દીધા છે. તેથી જન્માષ્ટમીથી(Janmashtami) લઈને ગણેશોત્સવ(Ganesha Festival) ધૂમધામથી ઉજવવામાં આવવાના છે ત્યારે દેશના આઝાદીના(Country's independence) 75 વર્ષની ઉજવણી નિમિત્તે મહારાષ્ટ્રમાં શિંદે-ભાજપની સરકારે(Shinde-BJP government) સિનિયર સિટિઝન(Senior Citizen) અને દહીહાંડી મંડળો(Dahihandi Mandals) માટે મહત્વનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Channel

શિંદે ગ્રુપના ધારાસભ્ય મંગેશ કુડાળકરે(MLA Mangesh Kudalakar) તેમના સોશિયલ મિડિયાના(social media) પેજ પર દહીહાંડી મંડળો માટે  મહત્વની જાહેરાત કરી છે. તે મુજબ દહીહાંડી મંડળોના ગોવિંદાઓને હવે 10 લાખ રૂપિયાનું વીમાનું સંરક્ષણ મહારાષ્ટ્ર સરકાર તરફથી મળશે. આ વીમા સંરક્ષણના હપ્તા રાજ્ય સરકાર ભરશે.

એ સિવાય મંગેશ કુડાળકરે એવી પણ જાહેરાત કરી છે કે સ્વાતંત્રના અમૃત મહોત્સવ(Amrit Mohotsav) નિમિત્તે આયુષ્યના 75 વર્ષ પૂરા કરનારા જયેષ્ઠ નાગરિકોને સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં(state transport bus) મફત પ્રવાસ(free travel) કરવા મળશે.

આ સમાચાર પણ વાંચો : જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી- બનાસકાંઠામાં મેઘ મહેર- આ હાઇવેનો એક તરફનો રસ્તો કરાયો બંધ
 

Thane Ghodbunder Road Accident ઠાણા માં ભયાનક અકસ્માત ઘોડબંદર રોડ પર રિક્ષા પર ગેસ ટેન્કર પલટી ગયું, બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત
ED Freezes TMC Bank Accounts મમતા બેનર્જીને મોટો ઝટકો, EDએ TMC સાથે જોડાયેલા ૩ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા, ₹૪૪૦ કરોડ જમા છે
Pune Building Collapse પુણેમાં રહેણાંક ઈમારત ધરાશાયી થતાં સર્જાઈ મોટી દુર્ઘટના, ૧૪થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા
Nashik Trimbakeshwar road closed નાસિકત્ર્યંબકેશ્વર હાઈવે પર મોટી આફત, ભારે વરસાદમાં રસ્તાનો એક હિસ્સો ધોવાઈ જતાં માર્ગ સંપૂર્ણપણે બંધ
Exit mobile version